ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

જેવું કર્મ તેવું ફળ
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP