ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

મનહર છંદ : 31 અક્ષર
યતિ : અટકસ્થાન
વંશસ્થ છંદ : તતજર
સવૈયા છંદ : 31 માત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.
ભેંસ ભાગોળે ને છાશ છાગોળે

ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી
ઘરમાં સવારે છાશ વલોવવી
કપોળ કલ્પનામાં રાચવું
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP