ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં
સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગ ઓળખી બતાવો.

ઉતાવળે આંબા ન પાકે.
હળવા ફૂલ થઈ જવું.
ઝાઝા હાથ રળિયામણા.
અધૂરો ઘડો છલકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP