ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો.

વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂત કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
થોડું થોડું કરતા મોટું કામ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP