ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ કહેવત નથી ?

અધુરો ઘડો છલકાય
ઉતાવળે આંબા ન પાકે
જીવ હેઠો બેઠો
વાડ ચીભડા ગળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
થોડું થોડું કરતા મોટું કામ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP