સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
માતૃકાચઉપઈ
કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
VRS શું છે ?

વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ
આમાંનું કશું નહીં
વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ
વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1942
વર્ષ 1948
વર્ષ 1946
વર્ષ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP