સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
સપ્તક્ષેત્ર રાસુ
માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?

ઈન્ડો-અમેરિકન સોસાયટી
આપણા વિદેશ મંત્રાલયમાંથી
પાસપોર્ટ ઓફિસ
અમેરિકન કોન્સોલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

નામદાર હાઇકોર્ટને
મુખ્ય સચિવને
રાજ્ય સરકારને
આપેલ તમામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP