ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
જેવી સોબત તેવી અસર પડે
સમય ઓછો અને કામ ઘણાં
સાવ કંગાળ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

પ્રમાણવાચક
રીતવાચક
એક પણ નહીં
નિશ્રયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP