બાયોલોજી (Biology)
વાતાશયો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

તરવા
ઉત્સર્જન
ઉડ્ડયન
ઉડ્ડયન અને તરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
આપેલ તમામ
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?

ભિન્નતા
પ્રજનન
અનુકૂલન
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દેડકો કયા શ્રેણીનું છે ?

ઓર્થોપ્ટેરો
એન્યુરા
ઈન્ફીરી
ઓપિસ્પોપોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?

ફાયકોસાયનીન
આપેલ તમામ
ફાયકોઈરીથ્રીન
ઝેન્થોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ?

કોષરસપટલ
કોષદીવાલ
કોષરસ
કોષકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP