GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 15-08-1950 26-01-1950 26-11-1949 14-03-1949 15-08-1950 26-01-1950 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.2 મિનિટ 0.1 સેકન્ડ 10 સેકન્ડ 0.25 સેકન્ડ 0.2 મિનિટ 0.1 સેકન્ડ 10 સેકન્ડ 0.25 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકા જોડો.a) ગ્રામ પંચાયતોની રચના b) રાજ્યના એડવોકેટ જનરલ c) વિધાનસભાઓની રચના d) નાણાં કમિશન 1. આર્ટીકલ - 1702. આર્ટીકલ - 2803. આર્ટીકલ - 404. આર્ટીકલ -165 a-3, b-2, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-4, c-2, d-1 a-3, b-2, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-4, c-2, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 240 રૂ. 204 રૂ. 120 રૂ. 190 રૂ. 240 રૂ. 204 રૂ. 120 રૂ. 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ? સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ ઈન્સ્યૂલિન સ્ટેરિન્સ સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ ઈન્સ્યૂલિન સ્ટેરિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP