GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ?

એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે
એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે
રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે
કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ?

છોટાઉદેપુર
ડાંગ
નર્મદા
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
દિવાન પરિવાર
તાંબ્વેકર પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP