GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

સાહિત્ય યુગ
પંડિત યુગ
પ્રહરી યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક
વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ
વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક
વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો.

અનસુઈયા યુઈકે
બી. બી. હરિચંદન
ઈ. એલ. નરસિંમ્હન
ટી. સૌંદરરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP