GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

પ્રહલાદસિંહજી
પ્રતાપસિંહજી
દોલતસિંહજી
બહાદુરસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

આવો કોઈ વિશેષાધિકાર નથી
45 દિવસ
30 દિવસ
40 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

સૅમ્યોર પર્પેટ
ટીમ બર્નર્સ લી
બિલ ગેટ્સ
રિચાર્ડ સ્ટોલમૅન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP