GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? કુમારગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 214 આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 આર્ટીકલ - 198 આર્ટીકલ - 214 આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 આર્ટીકલ - 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? હરિગીત ઝૂલણા દોહરો ચોપાઈ હરિગીત ઝૂલણા દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.આધ્યાત્મિક આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP