GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

પુના
હૈદરાબાદ
કલકત્તા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો.

અનસુઈયા યુઈકે
ટી. સૌંદરરાજન
બી. બી. હરિચંદન
ઈ. એલ. નરસિંમ્હન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP