GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટીકલ - 73 આર્ટીકલ - 75 આર્ટીકલ - 79 આર્ટીકલ - 78 આર્ટીકલ - 73 આર્ટીકલ - 75 આર્ટીકલ - 79 આર્ટીકલ - 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ? દુષિત કોડ ડેનિયલ ઓફ સર્વિસ સ્નિફિંગ સાયબર જંગાલિયાત દુષિત કોડ ડેનિયલ ઓફ સર્વિસ સ્નિફિંગ સાયબર જંગાલિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/20 1/3 1/4 1/10 1/20 1/3 1/4 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change into Indirect speech :They said, 'Alas ! He is dead'. They asked joyfully if he was really dead. They asked if he is dead They exclaimed sadly that he was dead. They told wheather he was dead. They asked joyfully if he was really dead. They asked if he is dead They exclaimed sadly that he was dead. They told wheather he was dead. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP