GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

ભગવાન પરશુરામ
મુની દુર્વાસા
દયાનંદ સરસ્વતી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP