GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ન્યાયાધીશની નિમણૂંક કેસ 1998 ના સંદર્ભે ન્યાયાધિશોની નિમણૂંક બાબતે ઉચ્ચતમ ન્યાયાલયના સ્પષ્ટીકરણો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ જ્યાંથી ન્યાયાધીશની ફેરબદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે તે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિનિમય કરશે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચારવિનિમય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અર્થશાસ્ત્રમાં, "બલૂન ચૂકવણી(Balloon Payment)" ના સંદર્ભ ___ છે.

ડીજીટલ ચૂકવણી
લોનની પરત ચૂકવણી કરવામાં છટકી જવું.
ચેક દ્વારા થયેલ ચૂકવણી
બલૂન ચૂકવણી એટલે લોન સાથે જોડાયેલ એક સામટી (lump sum) ચૂકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકારના I-હબે વિવિધ ફોક્સ ક્ષેત્રોમાં સ્ત્રીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપને મદદરૂપ થવા મૂડી ઉભી કરવા માટે ___ રાજ્યના We-હબ સાથે સમજૂતી કરાર કર્યો છે.

કર્ણાટક
દિલ્હી
હરિયાણા
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે કારણ કે તે ___

સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે.
તમામ સૌર કિરણોનું શોષણ કરે છે.
હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે.
સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP