Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી રાજનાથ સિંહ
શ્રી અરુણ જેટલી
શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
અમદાવાદ
જામનગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

મકરવૃત્ત
કર્કવૃત્ત
વિષવવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP