Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

40
30
55
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંબંધક ભૂતકૃદંત મુખ્ય ક્રિયાની ___ દર્શાવે છે.

પૂર્વવર્તી ક્રિયા
ચાલુ અવસ્થા
અપેક્ષિત ક્રિયા
પૂર્ણ અવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ?

પંડિત સુખલાલ
રસિકલાલ પરીખ
પિતાંબર પટેલ
મોહનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP