ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? મગદલ્લા વલભી માંગરોળ ઉમરગામ મગદલ્લા વલભી માંગરોળ ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? તાજુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ તાજુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી વીર માંગડાવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP