ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી જીગર અને અમી - ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ નાસિરહુસેન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ નાસિરહુસેન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP