ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વસુંધરાનાં વ્હાલાદવલો તુલસીક્યારો કાળચક્ર વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો તુલસીક્યારો કાળચક્ર વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? એક પણ નહીં કુદરત ભગવાન ઈન્દ્ર એક પણ નહીં કુદરત ભગવાન ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા હિમાંશી શેલાત વર્ષા અડાલજા ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા હિમાંશી શેલાત વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP