ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વેવિશાળ કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો તુલસીક્યારો વેવિશાળ કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો તુલસીક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયાં ગરબા છપ્પા પદ્યવાર્તા પ્રભાતિયાં ગરબા છપ્પા પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP