ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી
જયંત પાઠક
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

જ્ઞાનપ્રસારક સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત સાહિત્ય અકાદમી
બુદ્ધિવર્ધક સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP