ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ બોટાદકર ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP