ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

અંતિમ વિદાય માટેની
મિલન માટેની
વિદાય માટેની
લગ્ન માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

ચંદ્રકાન્ત ટોપીવાળા
જયંત ખત્રી
સુરેશ દલાલ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP