ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ નડિયાદ સુરત વડનગર અમદાવાદ નડિયાદ સુરત વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો ઉપમા અનન્વય વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP