GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ 'ચિત્તવિચારસંવાદ' લખ્યું છે ? દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં. મહાગ્રંથ નિર્ગ્રંથ સુરગ્રંથ આદિગ્રંથ મહાગ્રંથ નિર્ગ્રંથ સુરગ્રંથ આદિગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? વિદ્યાગૌરી નીલકંઠ મહીપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી હરકોર શેઠાણી વિદ્યાગૌરી નીલકંઠ મહીપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી હરકોર શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગુપ્ત કાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ / કૃતિઓ નથી ?I. ચારૂદત્તાII. બાલચરિત્રIII. રાવણવધ ફક્ત II અને III ફક્ત II ફક્ત III ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત II ફક્ત III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક (National Register for Citizens) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં નથી ? NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે. રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે. NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે. NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે. રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે. NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP