ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં અરોમા મિશન અંતર્ગત લવંડરની ખેતી કરવામાં આવી રહી છે ? ગુજરાત જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ગુજરાત જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પારેખ જયંતિ દલાલ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ત્રિભુવનદાસ લુહાર દક્ષેશ ઠાકર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા ત્રિભુવનદાસ લુહાર દક્ષેશ ઠાકર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ પ્રેમાનંદ નર્મદ શામળ દલપતરામ પ્રેમાનંદ નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? હરિહર ભટ્ટ જટિલ નારાયણ દેસાઈ હસમુખ પાઠક હરિહર ભટ્ટ જટિલ નારાયણ દેસાઈ હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP