ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? ભાગ્યવિધાતા કલહાર વખાર કાવ્યરસ ભાગ્યવિધાતા કલહાર વખાર કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? રણજિતરામ વાવાભાઇ રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. સરદાર પટેલ ગાંધીજી ભારતની પ્રજા અંગ્રેજો સરદાર પટેલ ગાંધીજી ભારતની પ્રજા અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP