GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. આપેલ પૈકી એક પણ નહીં સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. આપેલ બંને જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. આપેલ પૈકી એક પણ નહીં સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે. કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ? તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અગીયાર માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે ? કાર્લે અજંતા કાન્હેરી ઈલોરા કાર્લે અજંતા કાન્હેરી ઈલોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ? 4% 2% આપેલ પૈકી કોઈ નહીં 6% 4% 2% આપેલ પૈકી કોઈ નહીં 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી. તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી. આપેલ તમામ તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી. તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP