ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

આખ્યાન સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
ગરબી સ્વરૂપે
કવિતા સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
રામનારાયણ પાઠક - મનોવિહાર
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP