ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે
શિયાળામાં
ફાગણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

જામનગર
સુરેન્દ્રનગર
પોરબંદર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

જુગતરામ દવે
ઇન્દુલાલ યાજ્ઞિક
કુવરજીભાઇ
ભાઇલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર
સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા
મહેરજી રાણી મેન્શન - સુરત
ભિખારીદાસ હવેલી - ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP