GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા આપેલ પૈકી એક પણ નહીં સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ? ગોવિંદભાઈ દેસાઈ અમરસિંહ ગામીત રાયસીંગભાઈ ચૌધરી કોટલા મહેતા ગોવિંદભાઈ દેસાઈ અમરસિંહ ગામીત રાયસીંગભાઈ ચૌધરી કોટલા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો. નાટક I. હું જ સીઝર અને હું જ બ્રુટસII. આખું આયખુ ફરીથીIII. કુમારની અગાશી IV. રાજા મિડાસ નાટ્યકારa. મધુ રેb. ચિનુ મોદી c. હસમુખ બારાડી d. લવકુમાર દેસાઈ I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-d, IV-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 આદિવાસી ગીતોમાં 'તાજ વગરના રાજા' તરીકે કોણ ઓળખાય છે ? સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી વિનોબા ભાવે સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ? સ્વામી સચ્ચિદાનંદ પુનિત મહારાજ ભીક્ષુ અખંડાનંદ મોરારી બાપુ સ્વામી સચ્ચિદાનંદ પુનિત મહારાજ ભીક્ષુ અખંડાનંદ મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ? રાણીની વાવ લાખોટા તળાવ સહસ્ત્રલિંગ તળાવ અડાલજની વાવ રાણીની વાવ લાખોટા તળાવ સહસ્ત્રલિંગ તળાવ અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP