GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ? 6ઠ્ઠો અહેવાલ 4થો અહેવાલ 3જો અહેવાલ 5મો અહેવાલ 6ઠ્ઠો અહેવાલ 4થો અહેવાલ 3જો અહેવાલ 5મો અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ? ભીક્ષુ અખંડાનંદ મોરારી બાપુ પુનિત મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ભીક્ષુ અખંડાનંદ મોરારી બાપુ પુનિત મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયો / કયા અધિકારી / અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો ?I. સમાહર્તા II. સન્નિધાતાIII. કુમારમાત્યIV. અંતપાલ ફક્ત II ફક્ત III ફક્ત I અને III ફક્ત I અને IV ફક્ત II ફક્ત III ફક્ત I અને III ફક્ત I અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગ્રામ સભાની બેઠક કરવા માટે ઓછામાં ઓછી હાજર સભ્યોની સંખ્યા ___ છે. કુલ સદસ્યોના એક દશાંશ જેટલી ગ્રામ સભાના 50% ઓછામાં ઓછા 100 સભ્યો કુલ સદસ્યોના એક ચતુર્થાંશ જેટલી કુલ સદસ્યોના એક દશાંશ જેટલી ગ્રામ સભાના 50% ઓછામાં ઓછા 100 સભ્યો કુલ સદસ્યોના એક ચતુર્થાંશ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'પ્રજાપારમિતા' શું છે ? બૌદ્ધ પાઠ ઈસ્લામીક પાઠ જૈન પાઠ હિંદુ પાઠ બૌદ્ધ પાઠ ઈસ્લામીક પાઠ જૈન પાઠ હિંદુ પાઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ? ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP