ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 111 311 211 411 111 311 211 411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 9 મો સુધારો 7 મો સુધારો 5મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 5મો સુધારો 3 જો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. રાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP