ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 17 16 18 19 17 16 18 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? બેરુબારી યુનિયન આપેલ તમામ કેશવાનંદ ભારતી એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા બેરુબારી યુનિયન આપેલ તમામ કેશવાનંદ ભારતી એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્યપ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્યપ્રધાન વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? પાંચ સાત ચાર ત્રણ પાંચ સાત ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP