GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે. 2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે. 3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતીય ખાઘ સંરક્ષા અને માનક પ્રાધિકરણે (The Fool Safety and Standards Authority of India) ખાઘ ઉત્પાદનોમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટી એસીડ (TFA) ની પરવાનગીપાત્ર માત્રા ___ સુધી નિયંત્રિત કરી છે.