Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

બિલખા
મહુવા
પીપળી
સાયલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
1911ના દિલ્હી દરબારમાં બ્રિટનનાં કયા રાજા/રાણીએ ભાગ લીધો હતો ?

રાણી એલીઝાબેથ
જ્યોર્જ પંચમ
એલીઝાબેથ ત્રીજા
જ્યોર્જ મેકટેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ?

લેક્ટોરસ
લેક્ટીયસ
લેક્ટીસ
લેક્ટોબેસિલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ?

કોલસાનું બળવુ
પાણીનું થીજી જવું
મલાઈ ખાટી થઇ જવી
લોખંડનું કટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

ત્રિભુવનપાળ
કર્ણદેવ વાધેલા
વિસલદેવ વાધેલા
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP