Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?

પુખ્યાગર
લોબડી
તારૂતા
રત્નકુંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

૧,૨,૩
માત્ર ૧
માત્ર ૧,૨
માત્ર ૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
આચાર્ય જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP