ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

આર્યભટ્ટને
ભાસ્કરાચાર્યને
બ્રહ્મગુપ્તને
વરાહમિહિરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

અલ્હાબાદ
દિલ્હી
આગ્રા
ફતેહપુર સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

એકેય નહીં
લાભશંકર સાધુરામ
મૂળશંકર દયારામ
રણછોડરાય દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

અહમદશાહ દુરાની અને મરાઠા
બાબર અને અફઘાની
મહંમદ ગઝની અને જયચંદ
ઔરંગઝેબ અને દારાસિકોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

ડેક્કન એજ્યુકેશન સોસાયટી
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP