ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? મથુરા કાશી ભાવનગર ટંકારા મથુરા કાશી ભાવનગર ટંકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? ધોળાવીરા લોથલ મોહેં-જો-દરો ચન્હૂદરો ધોળાવીરા લોથલ મોહેં-જો-દરો ચન્હૂદરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1925 1947 1945 1932 1925 1947 1945 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP