ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? મદનમોહન માલવીયા પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. ગજેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. એ.ઓ.હ્યુમ ગોપાલકૃષ્ણ ગોખલે બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ ગોપાલકૃષ્ણ ગોખલે બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP