ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ એકનાથ તુકારામ કબીર ભગવાનદાસ એકનાથ તુકારામ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 1, 3, 2, 4 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 1, 3, 2, 4 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? વિક્રમશીલા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય વલ્લભી નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય વલ્લભી નાલંદા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી ? સુરત અમદાવાદ ભરૂચ વડોદરા સુરત અમદાવાદ ભરૂચ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? કુશાણ સોલંકી ગુપ્ત પલ્લવ કુશાણ સોલંકી ગુપ્ત પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP