ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

એકનાથ
ભગવાનદાસ
કબીર
તુકારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

આનંદમોહન બોઝ
નાબાગોપાલ મિત્રા
સુરેન્દ્રનાથ બેનરજી
રાજનારાયણ બાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

ગામનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં
યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
પ્રજાનો રક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

વ્યોમેશચંદ્ર બેનરજી
સર સી. શંરણનાયર
દાદાભાઈ નવરોજી
બદુરીદિ્ન તૈયબજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

નાનાસાહેબ - કાનપુર
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
બહાદુરશાહ ઝફર - દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP