ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? રવિશંકર મહારાજ ટોલેમી અલબરૂની ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ટોલેમી અલબરૂની ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? મોહંમદ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક મોહંમદ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? મેઘાલય ત્રિપુરા હિમાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ત્રિપુરા હિમાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? મુળુ માણેક સુરજમલ ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર મુળુ માણેક સુરજમલ ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ રિપન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP