કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં હાલમાં કેટલી ATAL એકેડેમીઓ આવેલી છે ? 12 11 14 13 12 11 14 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ભારતે શાહતૂત ડેમ બનાવવાની જાહેરાત કરી હતી ? મ્યાનમાર માલદીવ નેપાળ અફઘાનિસ્તાન મ્યાનમાર માલદીવ નેપાળ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ? શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી જવાહરલાલ નહેરુ ડૉ.રાધાકૃષ્ણન શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી જવાહરલાલ નહેરુ ડૉ.રાધાકૃષ્ણન શ્રી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે ગુજરાતમાં કયા વિષયના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું? ઇતિહાસ ગુજરાતી ગણિત ભૂગોળ ઇતિહાસ ગુજરાતી ગણિત ભૂગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP