સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ? સુબ્રમણ્યમ ચંદ્રશેખર વેંકટરામન દાસગુપ્તા આમર્ત્ય સેન હૈદર અલી સુબ્રમણ્યમ ચંદ્રશેખર વેંકટરામન દાસગુપ્તા આમર્ત્ય સેન હૈદર અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 10 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ 13, 25, 42, 11, 40, 33, 49, 37, 19, 27 છે. આ માહિતીનો વિસ્તાર ___ છે. 36 14 38 49 36 14 38 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય. રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) He is ___ union leader. article not required a the an article not required a the an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો P(A) = 0.36 હોય, તો = ___ (રદ કરેલ છે.) 0.18 0.6 0.72 આપેલ પૈકી એક પણ નહીં 0.18 0.6 0.72 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ? સમિતિ રૈખિક અવૈધિક કાર્યાનુસાર સમિતિ રૈખિક અવૈધિક કાર્યાનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP