સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ?

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
વેંકટરામન દાસગુપ્તા
આમર્ત્ય સેન
હૈદર અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય.

રૂ. 392.40
રૂ. 720.80
રૂ. 752.40
રૂ. 382.40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ?

સમિતિ
રૈખિક
અવૈધિક
કાર્યાનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP