સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ? વોલ્ટામીટર લેક્ટોમીટર ગેલવેનોમીટર સ્પેક્ટ્રોમીટર વોલ્ટામીટર લેક્ટોમીટર ગેલવેનોમીટર સ્પેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? સરકો ખાવાનો સોડા ધોવાનો સોડા મીઠું સરકો ખાવાનો સોડા ધોવાનો સોડા મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ? ગ્લીસરોલ ફ્રુકટોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ગ્લીસરોલ ફ્રુકટોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્યપદાર્થમાં આયોડીન ઉમેરવામાં આવે છે ? ખાંડ ચોખા મીઠું ઘઉંનો લોટ ખાંડ ચોખા મીઠું ઘઉંનો લોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? લિથિયમ -Li સોનુ -Ag પોટેશિયમ -K ચાંદી -Au લિથિયમ -Li સોનુ -Ag પોટેશિયમ -K ચાંદી -Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP