ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? યશવંત મહેતા ધૂમકેતુ દલપતરામ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા ધૂમકેતુ દલપતરામ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ? સર્વોદય દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સત્યના પ્રયોગો સમાજવાદ સર્વોદય દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સત્યના પ્રયોગો સમાજવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ગોરસ તેજરેખા ઈંધણ અનિમેષ ગોરસ તેજરેખા ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આપેલ માંથી કોઈ નહી આપેલ બંને આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની આપેલ માંથી કોઈ નહી આપેલ બંને આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? ધોળકા બાવળા ધંધૂકા પાટણ ધોળકા બાવળા ધંધૂકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP