ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? લોકમાન્ય ટિળકે ગાંધીજીએ વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? કર્મ સ્યદવદા એકાત્મની હયાતી પુનઃ જન્મ કર્મ સ્યદવદા એકાત્મની હયાતી પુનઃ જન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP