ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP