Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

ચંપારણ
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ?

અધમૂઓ
સિંહાસન
ભજન મંડળી
રેવાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ
ઘનીભવન
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP