ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઈ અમીન
રાવ ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ફતેહસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

દેવ ઉઠી અગિયારસ
આસો સુદ પૂનમ
કારતકી પૂનમ
ભાદરવી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી
સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

ગીતા સુબ્રમણ્યમ
સી એસ લક્ષ્મી
એલેના ફેરાન્તે
આર એમ લાલા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP