સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___ બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે. બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે. બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે. બધો જ સંભવિત નફા અને નુકસાન બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે. બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે. બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે. બધો જ સંભવિત નફા અને નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ? જોખમ અને પરિવર્તનના મૂડી પડતરના ઈષ્ટતમપણના શાખ તરલતાના જોખમ અને પરિવર્તનના મૂડી પડતરના ઈષ્ટતમપણના શાખ તરલતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ? દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું રોકડ ખાતું વેપાર ખાતું દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું રોકડ ખાતું વેપાર ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ? રોકડ, લેણદાર, લોન મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા રોકડ, લેણદાર, લોન મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ? ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં પાઘડીમાં નવી કંપનીમાં ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં પાઘડીમાં નવી કંપનીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP