સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફા અને નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે.

બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર
સંકલન
કર્મચારીબળમાં સ્થિરતા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ?

નફા નુકસાન ખાતે
શેર ડિબેંચર ખાતે
બેંક ખાતે
બાંયધરી દલાલો ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP