સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો જ સંભવિત નફા અને નુકસાન
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.
બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?

₹ 3,600
₹ 21,600
₹ 18,000
₹ 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ?

મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે
ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે
અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે
ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ?

સમયગાળો
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
વ્યાજદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP