સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.
આપેલ પૈકી એક પણ નહીં
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP