સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ ની ફિલસૂફી પર આધારિત છે.

હકારાત્મક, અંશતઃ હકારાત્મક
હકારાત્મક, નકારાત્મક
નકારાત્મક, હકારાત્મક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
શેરમૂડીમાંથી બાદ
જવાબદારીમાંથી બાદ
આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

તુલનાત્મક પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક
રોકડ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP