સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આધુનિક અભિગમનો વિકાસ ___ પછી થયો. 1947 1949 1951 1950 1947 1949 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે : દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર X અભિગમ ___ અને Y અભિગમ ___ પર આધારિત છે. સત્તાનું કેન્દ્રીકરણ, સત્તાનું વિકેન્દ્રીકરણ આપેલ પૈકી એક પણ નહીં સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાનું કેન્દ્રીકરણ સત્તાનું કેન્દ્રીકરણ, સત્તાનું અંશતઃ કેન્દ્રીકરણ સત્તાનું કેન્દ્રીકરણ, સત્તાનું વિકેન્દ્રીકરણ આપેલ પૈકી એક પણ નહીં સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાનું કેન્દ્રીકરણ સત્તાનું કેન્દ્રીકરણ, સત્તાનું અંશતઃ કેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે. જગદીશ પ્રકાશ સ્પાઈસર અને પેગ્લર બી.એન. ટંડન જે. આર. બાટલીબોય જગદીશ પ્રકાશ સ્પાઈસર અને પેગ્લર બી.એન. ટંડન જે. આર. બાટલીબોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે. ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના દેવાદારો ઘાલખાધ ધંધો વેચનારના લેણદારો ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના દેવાદારો ઘાલખાધ ધંધો વેચનારના લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP